ક્યાંક વાંચ્યું હતું,
“જે માણસ ક્રોધની એક ક્ષણ ટાળી શકે, તે પસ્તાવાનો એક આખો દિવસ ટાળી શકે છે…”
બસ… આજે માત્ર આટલું જ કહેવું છે….
ક્યાંક વાંચ્યું હતું,
“જે માણસ ક્રોધની એક ક્ષણ ટાળી શકે, તે પસ્તાવાનો એક આખો દિવસ ટાળી શકે છે…”
બસ… આજે માત્ર આટલું જ કહેવું છે….
The URI to TrackBack this entry is: http://shabdalay.wordpress.com/2009/02/28/%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a7/trackback/
Ekdam sachi vat
ખુબ સરસ અને મહત્વનો વિચાર …
IT industry માં આવ્યા પછી employers તરફથી અપાતી ટ્રેનિંગ્સમાં કાયમ એક વાત કહેવામાં આવે છે કે ઈ-મેઈલ ટાઈપ થઈ ગયા પછી હંમેશા ઓછામાં ઓછો બે વાર તો વાંચવો જ .. !! ઘણીવાર ગુસ્સામાં લખાએલી એક લીટી નોકરી છીનવી શકે !